Placeholder canvas

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કોળી સમાજ પર ટીપ્પણી કરતા ફરી ભડકો: ભાજપ વિરૂધ્ધ મતદાનનું એલાન

રાજકોટ ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરાયેલી ટીપ્પણીનો વિવાદ મતદાનના દિવસો પૂર્વે પણ શાંત ન થયો ત્યારે નાણામંત્રી કનુભાઇ

Read more

ભયાનક હિટવેવની આગાહી: ગુજરાતમાં પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી…

ગ્લોબલ વોર્મિંગની અસર સતત વર્તાઈ રહી છે. બીજી તરફ ચારેય બાજુ વધતા જતા કોંક્રિંટના જંગલો અને વૃક્ષોનું નિકંદન પર્યાવરણની પથારી

Read more

ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાનો સીધો જંગ

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને

Read more

ખોડલધામમાં પાઘડી ઉતારી પાટીદારોનો આભાર માનતા ક્ષત્રિય આગેવાનો

રૂપાલાએ પાટીદાર-ક્ષત્રિય સમાજને એક કર્યા, ધર્મરથની ખોડલધામમા પૂર્ણાહુતિ, આંદોલન યથાવત રાખવાની જાહેરાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય

Read more

પ્રેમી પંખીડાની પોલિસ સ્ટેશનમાં આપઘાતની કોશીષ: પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના

Read more

વાંકાનેર: નવપરાના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો…

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર

Read more

વાંકાનેર વિશીપરામાથી તમંચા સાથે મોરબીનો શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી

Read more

વાંકાનેર: ભોજપર ગામ પાસે આવેલી વાદી વસાહતમાં રહેતા પરમાર પરિવારના જમાઈ ઉપર હુમલો…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપર ગામ પાસે આવેલી વાદી વસાહતમાં રહેતા પરમાર અને બાંભાણીયા અટકના વાદી પરિવારો વચ્ચે દીકરીની લેતી

Read more

આજે 3 મે એટલે “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ”  

અભિવ્યક્તિની સ્વતંત્રતા એ માનવનો મૂળભૂત અધિકાર વિશ્વભરમાં 3 મેનાં રોજ “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની

Read more

આજે જેતપરડા ગામના ઇમરાન ખોરજીયા (માસુમ)નો જન્મ દિવસ છે.

આજે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના રહેવાસી ખોરજીયા ઇમરાન ઈસ્માઈલભાઈનો જન્મ દિવસ છે. જેતપરડા ગામના માસુમ તરીકે ઓળખાતા ઇમરાન ખોરજીયા પોતે

Read more